ભારતમાં પહેલીવાર E-Book
ચારધામ યાત્રાનું સંપૂર્ણ માર્ગદર્શન!

પવિત્ર યમુનોત્રીથી માંડીને દિવ્ય બદ્રિનાથ સુધીના દરેક સ્થાનનાં રહસ્યો તેમજ યાત્રા માર્ગદર્શન એક શ્રેષ્ઠ ગુજરાતી E-Book દ્વારાં

📥યાત્રા પહેલા સચોટ માર્ગદર્શન મેળવો!
👉 માત્ર ₹99/- (₹299) માં દિવ્ય યાત્રાનું સંપૂર્ણ માર્ગદર્શન

Offer Expires In :

Minutes
Seconds

આ E-Book માં આપ શું પ્રાપ્ત કરશો?

4 ધામોની વિસ્તૃત માહિતી:

યમુનોત્રી

માતા યમુનાનું ઉદ્ગમસ્થાન

ગંગોત્રી

માતા ગંગાનું ઉદ્ગમસ્થાન

બદ્રિનાથ

ભગવાન વિષ્ણુનું પાવન ધામ

કેદારનાથ

ભગવાન શિવનું ભવ્ય સ્થાન

ખાસ આવરી લીધેલાં રહસ્યમય સ્થળો:

લેખક અને માર્ગદર્શક

શ્રી ધર્મેશભાઈ સોલંકી

(2006 થી પ્રવાસ વ્યવસ્થાપન ક્ષેત્રે કાર્યરત.)

વર્ષનો અનુભવ
0 +
ડેસ્ટિનેશન ની ટૂરો
0 +
યાત્રાળુઓને માર્ગદર્શન
0 +
આજે જ વસાવો

ચારધામ યાત્રા:
પવિત્ર સ્થળોની સંપૂર્ણ યાત્રા માર્ગદર્શિકા

યાત્રા શરૂ કરશો એની પહેલાં વાંચવી જ જોઈએ એવી એક ઈ-બુક!📘
સમગ્ર ચારધામ યાત્રાનો સરળ માર્ગદર્શક – સ્થળ, સમય, બજેટ અને ભક્તિથી ભરપૂર સફર માટે.

વિશેષ બોનસ 🎁

📥 હવે ઓર્ડર કરો – યાત્રા પહેલા માર્ગદર્શન મેળવો!
👉 માત્ર ₹99/- માં દિવ્ય યાત્રાનું સંપૂર્ણ માર્ગદર્શન

યાત્રાળુઓ શું કહે છે?

Gujarati ભાષામાં આવા માર્ગદર્શકની હું વાટે હતી. પવિત્ર સ્થળોની વિગતો અને યાત્રાની તૈયારી માટેની સૂચનાઓ ખુબ ઉપયોગી બની.
હેતલબેન શાહ, સુરત
આ ઇ-બુક મેં યાત્રા શરૂ કરતાં પહેલાં વાંચી – દરેક સ્થળ અને રૂટ સ્પષ્ટ રીતે સમજાવ્યું છે. હવે હું નિશ્ચિત અને શાંતિભર્યો અનુભવ કરી શક્યો!
કિરણભાઈ, રાજકોટ
ટ્રિપ સફર જેવી નિષ્ઠાવાન યાત્રા કંપનીનું પુસ્તક છે એટલે વિશ્વાસ હતો – અને વાંચ્યા પછી લાગ્યું કે આ તો સાચું યાત્રા-સાથી બની ગયું!
રિતેશ પટેલ, જુનાગઢ
પહેલી યાત્રા હતી મારી માટે, પણ આ ઈ-બુકે દરેક પગલાં પર માર્ગદર્શન આપ્યું. જાણે કોઈ અનુભવી મિત્ર સાથે હોય એમ લાગ્યું!
જયદિપ જોશી, અમદાવાદ

Before The Trip
During The Trip
After The Trip
Always with you!

સંપર્ક માહિતી

📖 લેખક: શ્રી ધર્મેશભાઈ સોલંકી | TRIP SAFAR

તમારી યાત્રા હમણાંજ શરુ કરો

“જય બદ્રિવિશાલ! – હવે યાત્રા નહીં… અનુભવ થવો જોઈએ.”
આજે જ E-Book ખરીદો અને યાત્રાને દિવ્ય બનાવો!